News 6E
Breaking News
Breaking NewsJobNational

ઝાલોદ દ્વારા એસ.ટી.નિગમ હેઠળ આપવામાં આવતી રાહત દરની યોજનાઓનો સેમીન્યાર યોજવામાં આવ્યો

ઝાલોદ
ઝાલોદ દ્વારા એસ.ટી.નિગમ હેઠળ આપવામાં આવતી રાહત દરની યોજનાઓનો સેમીન્યાર યોજવામાં આવ્યો
ઝાલોદ એસ.ટી.ડેપો.મેનેજર મુનીયા દ્વારા ઝાલોદ આઇ.ટી.આઇ.ખાતે એસ.ટી.યોજના અને રાહતદર યોજનાની વિગત વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી જેમાં *”વધુ બસ સારી બસ”* નામ આપવામાં આવ્યું હતું જેમાં મુશાફર પાસ યોજના અંતર્ગત ૧૪ જેટલી પાસની યોજનાં રાહતો જાહેર કરવામાં આવી જેમાં મુસાફર પાસમાં ૫૦%.ગ્રામીણ વિદ્યાર્થિનીને ૧૦૦%.વિદ્યાર્થીને૨૮.૦૫%.ગુજરાત રાજ્યના વિધ્યાર્થીઓને શેક્ષણીક પ્રવાસ ૨૫%.ગુજરાત સરકાર દ્વારા માન્ય પત્રકાર અને ફોટોગ્રાફરને ૧૦૦% ગુજરાત રાજ્યની હદમાં.
સ્વતંત્ર સેનાની અને સ્વતંત્ર સેનાની વિધવા પત્નીને ૧૦૦% અને ૧ સહાયક સાથે.સાંસદ સભ્ય અને ધારાંસભ્ય ને ૧૦૦%રાહત અને ૧ સહાયક સાથે.અંધજનો અને ૭૫% વધુ શારીરિક અપંગતા ધરાવતા વ્યક્તિને.૪૦ થી ૭૫% શારીરિક અપંગતા ધરાવતા વ્યક્તિને ૧૦૦% રાહત.૨૫ કિલ્લો લગેજ આવવા લઈ જવાની સુવિધા વિના મૂલ્યે.૫ વર્ષીય બાળકોને વિના મૂલ્યે.૫ થી ૧૨ વર્ષીય બાળકોને ૫૦% રાહત.કેન્સરના દર્દીઓને ડોક્ટરની સલાહ મુજબ સારવાર અર્થે ૧ સહાયક સાથે ૫૦ રાહત. ઇન્ટરયું જવા માટે બેરોજગાર વ્યક્તિને રોજગાર કચેરીની ભલામણ કરાવેલને ૧૦૦% રાહત. સિનિયર સિટીઝન માટે ધાર્મિક પ્રવાસ કોન્ટ્રાક્ટથી બસ માટે શ્રવણતીર્થ યોજના માટે ૫૦%. રાજ્ય સરકાર દ્વારા યોજાતા રમતગમતમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ૫૦% રાહત.ચક્ષુપાત્ર લઈ જતી સંસ્થાના પ્રતિનિધિઓને ૧૦૦% રાહતનાં વિગતની નોંધ ઝાલોદ આઇ.ટી.આઇ.ખાતે વિદ્યાર્થીઓનો સેમીન્યાર યોજવામાં આવ્યો હતો

Related posts

માતાની મમતાને શરમાવી: આ કળિયુગી માતાએ પ્રેમીની મદદથી કરી દીધી ત્રણ વર્ષની દીકરીની હત્યા

news6e

દરેક સમાજને આગળ લાવવા માટે ભારતીય જનતા પાર્ટીની હર હંમેશ કાર્યરત -: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

news6e

अनुष्का और विराट बना रही है दुबई में अपना नया साल

news6e

1 comment

sklep online April 16, 2024 at 1:02 am

Wow, wonderful blog format! How lengthy have you
ever been running a blog for? you make running a
blog glance easy. The whole look of your site is excellent, let
alone the content! You can see similar here sklep internetowy

Reply

Leave a Comment