રાજકોટ મહાપાલિકાની ઠેરઠેર રસ્તા અને બ્રિજના કામોમાં ઘોર લાપરવાહી નજરે પડે છે અને નિંભર તંત્રના કારણે લોકોનાઉપર અકસ્માતનું સતત જોખમ રહેતું હોય છે. આ સ્થિતિમાં...
અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે ડ્રોનની ખાસ 10 દિવસની ટ્રેનિંગ લીધી છે. જે ટ્રેનિંગ ડિજીસીએ (ડિરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન)...
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને ડરામણી ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે યૂક્રેનમાં પરમાણુ યુદ્ધ ફાટી શકે...
મોરબીના બ્રિજ દુર્ઘટના કેસમાં આજે પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે ચાર્જશીટમાં મુખ્ય આરોપી તરીકે ઓરેવા ગ્રુપના ડાયરેક્ટર જયસુખ પટેલનું નામ આપ્યું છે. ગુજરાત પોલીસેમોરબી...
ગુજરાત ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ કોંગ્રેસે પ્રગતિ આહીર સહીત તેના વધુ છ સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સસ્પેન્ડ કરાયેલા...
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ ઢળવાનું આહ્વાન કરવામાં આવ્યું છે, ત્યારે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી કરી...